Visitors :

Our Visitor

1 0 6 8 1 6

Shri Santram Mandir Varad

Shri Santram Mandir Varad

સંતરામ મંદિર કરમસદ દ્વારા ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃતી

  • શ્રી સંતરામ ગૌશાળા
  • શ્રી સંતરામ મંદિર દ્વારા ચલાવવામાં આવતી આરોગ્ય લક્ષી સેવા
    • કમળો (Hepatitis B ) રોગ નિવારણ કેન્દ્ર
      સમય :- રોજ સવારે 9:00 થી બપોરના 1:00 વાગીયા સુધી
      દર વર્ષે 1000 દર્દી લાભ લે છે.
    • શ્રી સંતરામ આયુરવેદિક ઉપચાર કેન્દ્ર
      દર શનિવાર સવારે 9:00 થી બપોરે 12:00 સુધી
      ડૉ. કલાપી પટેલ (M .D )
    • શ્રી સંતરામ હોમીયોપેથીક ઉપચાર કેન્દ્ર
      દર શનિવાર બપોરે 1:00 થી 3:00 સુધી
      ડૉ.યોગેશ પંજાબી
    • શ્રી સંતરામ દંત ચિકિત્સાલય
      દર બુધવાર બપોરે 4:00 થી 6:00 સુધી
      દર શનિવાર બપોરે 4:00 થી 6:00 સુધી
      ડૉ.ચેતસ ભાવસાર B.D.S
    • શ્રી સંતરામ ફ્રી એમ્બ્યુલન્સ વિભાગ,
  • શ્રી સંતરામ મંદિર કરમસદ દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિ
    • શીશુ 1
    • શીશુ 2
    • ધોરણ 1 થી ધો. 10 ગુજરાતી વિભાગ (800 વિદ્યાર્થી)
    • ધોરણ 1 થી 6 અંગ્રેજી વિભાગ (100 વિદ્યાર્થી)
  • શ્રી સંતરામ વાડી (લગ્ન વાડી)